Friday, December 14, 2007

રજનીકાંતની એનીમેશન ફિલ્મ



(સ્ત્રોત - વેબદુનિયા)


તમિલ ફિલ્મ ઉદ્યોગના સુલ્તાન રજનીકાંત આગામી ડિસેમ્બરમાં ઈતિહાસ રચવા માટે જઈ રહ્યાં છે તેમના પર એક એનીમેશન ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે.
ત્રિઆયામે સુલ્ધાન ધ વરિયાર એક્શન મસાલાથી ભરપૂર ફિલ્મ હશે જેમાં રજનીકાંતને એક પૌરાણિક પાત્રના રૂપમાં રજૂ કરવામાં આવશે.
ડિસેમ્બર 2008 માં રિલીઝ થનારી 9- મિનિટની આ ફિલ્મને તેમના આગામી જન્મદિવસ પર તેમની પુત્રી સૌંદર્ય રજનીકાંતને ભેટ સ્વરૂપે આપશે. ફિલ્મસ્ટારને કાલે જ આપના 57 મો જન્મદિવસ મનાવ્યો છે.
સૌંદર્યા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં સંગીતકાર એ આર રહેમાન ગીતકાર વૈરામુત્તુ અને કલા નિર્દેશક થોટા થરાની સિવાય હોલીવુડના સ્ટંટ કલાકારોને પણ શામેલ કરવામાં આવશે.
રજનીકાંત સ્વયં આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે ડબિંગ કરશે. ફિલ્મને તામિલ અંગ્રેજી હિન્દી અને તેલુગૂમાં રજૂ કરવામાં આવશે.

No comments: